Dr.Sandip Buddhadev

Dr.Sandip Buddhadev
Dr.Sandip Buddhadev

Monday, December 5, 2011

















ક્યારેક જીવનમાં જે કર્યુ તે સાચુ કર્યુ કે ખોટુ ? તે સમજમાં નથી આવતું જેમકે મે નડીયાદની જે એસ આયુર્વેદ કોલેજ છોડો ગવેર્મેન્ટની ભાવનગર કોલેજની જોબ સ્વીકારી...
ત્યાર બાદ ભાવનગરથી જુનાગઢ કોલેજમાં ટ્રાન્સફ઼ર માંગી અને મળી બસ તે જ ખબર ન પડી કે સારુ થયુ કે ખરાબ....
બધુ સરસ છે જુનાગઢમાં મકાન પણ ખરીદ કર્યુ પણ....
કોલેજમાં જેવો જોઇએ તેવો સાથ મળ્યો નહી...
દરરોજ નિયમોનાં નામ પર નવી ભવાઇ.....

No comments:

Post a Comment

Blog Archive

Followers