ક્યારેક જીવનમાં જે કર્યુ તે સાચુ કર્યુ કે ખોટુ ? તે સમજમાં નથી આવતું જેમકે મે નડીયાદની જે એસ આયુર્વેદ કોલેજ છોડો ગવેર્મેન્ટની ભાવનગર કોલેજની જોબ સ્વીકારી...
ત્યાર બાદ ભાવનગરથી જુનાગઢ કોલેજમાં ટ્રાન્સફ઼ર માંગી અને મળી બસ તે જ ખબર ન પડી કે સારુ થયુ કે ખરાબ....
No comments:
Post a Comment